"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય
જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો હશે.
જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય
જો હું આવું તો ત્યાં વરસાદ પડતો હશે.
જો હું આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય
$q \vee((\sim q) \wedge p)$ ની નિષેધ . . . . . ને તુલ્ય છે.
નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો,
$P : 5$ એ અવિભાજય સંખ્યા છે
$Q : 7$ એ $192$ નો એક અવયવ છે
$R : $ $5$ અને $7$ નો લ.સા.અ. $35$ થાય
તો નીચેનામાંથી ક્યું વિધાન તાર્કિક રીતે સાચું થાય ?
તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના ગુણાકાર વિશે એકમ ઘટક કયો છે ?
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
ધારોકે ક્રિયાઓ *, $\odot \in\{\wedge, \vee\}$ છે. જો $( p * q ) \odot( p \odot \sim q )$ એ નિત્યસત્ય હોય, તો ક્રમયુક્ત જોડ $(*, \odot)=$ ..............