"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]
  • A

    જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો હશે. 

  • B

    જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય 

  • C

    જો હું આવું તો ત્યાં વરસાદ પડતો હશે. 

  • D

    જો હું આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય 

Similar Questions

$q \vee((\sim q) \wedge p)$ ની નિષેધ  . . . . . ને તુલ્ય છે.

  • [JEE MAIN 2023]

નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો,
$P : 5$  એ અવિભાજય સંખ્યા છે 
$Q : 7$ એ  $192$ નો એક અવયવ છે 
$R : $ $5$ અને $7$ નો લ.સા.અ. $35$ થાય 
તો નીચેનામાંથી ક્યું વિધાન તાર્કિક રીતે સાચું થાય ?

  • [JEE MAIN 2019]

તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના ગુણાકાર વિશે એકમ ઘટક કયો છે ?

નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:

"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"

  • [JEE MAIN 2020]

ધારોકે ક્રિયાઓ *, $\odot \in\{\wedge, \vee\}$ છે. જો $( p * q ) \odot( p \odot \sim q )$ એ નિત્યસત્ય હોય, તો ક્રમયુક્ત જોડ $(*, \odot)=$ ..............

  • [JEE MAIN 2022]